આત્મ નિર્ભર ભારત :-


આત્મ નિર્ભર ભારત :- 

નાણાં મંત્રી નિર્મલા સીતારામને બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજ ની માહિતી આપી હતી.

આવક વેરો ભરવા ની તારીખ 3 મહિના માટે આગળ વધારવા માં આવી

નાના અને માધ્યમ વર્ગ ના ઉદ્યોગો ને (MSME)  3 લાખ કરોડની લોન

લોન ચાર વર્ષ માટે અપાશે
એવા ઉદ્યોગોને મળશેજેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધારે  હોય.
- 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
લોન એપ્લાય કરવા ની છેલ્લી તારીખ 31/10/2020 છે
કુલ 45 લાખ MSME ને ફાયદા કારક નિર્ણયઝેરો ખર્ચ પર  
સારા MSME માટે 50 હજાર કરોડનું ફન્ડ ઓફ ફંડ બનાવા માટે નો પ્રસ્તાવ
તમામ નાના ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે.
માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે 25 લાખથી વધારીને રોકાણ 1 કરોડ કરવામાં આવ્યું.
સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબારમધ્યમ માટે 20 કરોડ રોકાણ અને 100 કરોડનાકારોબારને મંજૂરી
લોકલ ઉદ્યોગોને વૈશ્વિક બનાવવા માટે 200 કરોડ રૂપિયાથી ઓછાનો વૈશ્વિક ટેન્ડરના નિયમને ખત્મ કરવામાં આવ્યા છે
આશિક ઋણ ગેરન્ટી યોજનામાં 45 લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવા આવશેતેમાં સરકારને 20 ટકા નુકસાન થશેતેનાથી સુક્ષ્મલધુ અને મધ્યમ ઉદ્યોગો અને લોકોને લોન લેવામાં સરળતા રહેશે.   

એનબીએફસી - માટે 30 હજાર કરોડ રૂપિયા

નોન બેન્કિંગ કંપનીઓની લિક્વિડિટીની સમસ્યા દૂર કરવા માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ શરૂ થશે.
એનબીએફસી સાથે હાઉસિંગ ફાઈનાન્સ અને માઈક્રો ફાઈનાન્સને પણ  30 હજાર કરોડમાં જોડવામાં આવ્યા છેતેની સંપૂર્ણ ગેરન્ટીભારત સરકાર આપશે.
45000 કરોડ રૂપિયાની આંશિક ક્રેડિટ ગેરન્ટી એનબીએફસી ને આપવામાં આવશેતેમાં એએ પેપર્સ અને તેની નીચેની રેટિંગ વાળાપેપર્સને પણ લોન મળશેઅનરેટેડ પેપર્સ માટે પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છેતેનાથી નવા લેન્ડિંગને પ્રોત્સાહ મળશેએનપીએમાટે સરકાર બેંકો ને આંશિક મદદ કરશે  

પાવર  જનરેટિંગ કંપનીઓને 90 હજાર કરોડ રૂપિયા

મુશ્કેલીમાં ઘેરાયેલા રાજ્યોની પાવર જનરેટિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે 90,000 કરોડ રૂપિયા આપવામાં આવશે


સરકારી કોન્ટ્રાક્ટર્સને રાહત

તમામ સરકારી એજન્સીઓ રેલવેરોડવેજ કોન્ટ્રાક્ટમાં  6 મહીનાનું એક્સટેન્શન આપશે 6 મહિના દરમિયાન કોન્ટ્રાક્ટરને કોઈ પણપ્રકારન શરત વગર રાહત આપવામાં આવશે.
કોન્ટ્રાક્ટરો જે આંશિક સિક્યોરિટીઝ આપતા હતાતેને પરત આપવામાં આવશે.
ધારો કે કોઈએ 70 ટકા કામ કર્યું છે તો તેની બાકીની 30 ટકા ગેરન્ટી તેમને પરત આપવામાં આવી શકે છેજેટલું કામ થશે તેના આધારપર  ગેરન્ટી રિલીઝ કરવામાં આવશે.

પીપીએફ - ઈપીએફ : કંપનીઓ પીએફ માંનો હિસ્સો 12% ટકાની જગ્યાએ 10 ટકા કરી શકશે

તમામ કંપનીઓ જ્યાં 100થી ઓછા કર્મચારીઓ કામ કરે છે અને તેમની સેલેરી 15 હજારથી ઓછી છેતો તેમના પીપીએફ ના પૈસાસરકાર આપશેઆવા કર્મચારીઓની સેલેરીનો 24 ટકા હિસ્સો સરકાર તેમના પીપીએફ માં જમા કરશે.

હવે કંપનીઓ કર્મચારીઓના પીએફ માં તેનો હિસ્સો 12 ટકાની જગ્યાએ 10 ટકા કરી શકશે.
સરકારે ઈપીએફ ફાળો ત્રણ મહિના માટે આગળ વધાર્યું છેહવે ઓગસ્ટ સુધી ઈપીએફ માં સરકાર મદદ કરશે.

ટીડીએસ - રેટમાં 25 ટકા ઘટાડો-

13 મી મે થી - માર્ચ 2021 સુધી - ટીડીએસ માં ઘટાડો - બ્રોકરેજ / કમીશન / કે કોઈ પણ વળતર
જેના પણ બાકી નીકળતા રિફંડ છેતેનું જલ્દી માં જલ્દી વળતર આપવામાં આવશે


શેરબજાર પર અસર :- 
 પેકેજ ની શેર બજાર પર પોઝિટિવ અસર જોવા મળશે
 પેકેજ માં નાણાં ની પ્રવાહિતતા વધવા અને લોન ને આધાર આપવાના નિર્ણય થી - નોન બેન્કિંગ અને ફિન્નાસ કંપની / બેંક અનેહાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ને લાભ
જે બંકો  નાના અને મધ્યમ વર્ગ ના ઉદ્યોગો ને ધિરાણ કર્યું છે  બેંકો ને ફાયદો

અર્થશાસ્ત્ર પર અસર:- 
પેકેજ અસ્તિત્વ માટે નહિ પણ વૃદ્ધિ માટે નું
કોઈનાથી પણ ઉદ્યોગો ને પ્રબળ અને સરળતા થી કરી શકાય પૂરતું ધ્યાન રાખવા માં આવ્યું છે.
સંકટ સમયેજીડીપી નું 10% પેકેજ આપવું  મોટી વાત મનાય છે  
અર્થશાસ્ત્રજે નબળું પડી ગયું હોવાનું એંધાણ હતું તેને હવે પ્રબળતા મળશે
બંકો ને ધિરાણ માટે જોખમ ઉઠાવા માટે પ્રેરણા મળશે
લોક down ખુલ્યા પછી અર્થશાસ્ત્ર માં જલ્દી રિકવરી ના સંકેત



Comments

  1. પેકેજ નું સરળ અને સચોટ વર્ણન. Keep it up.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Investing in India: Unlocking Tremendous Growth Opportunities for the Next Decade

India Growth Story after COVID 19

I Can Make Huge Money In Stocks If I Invest Directly: - Somebody told me last week